Monday, August 6, 2018

8वीं फेल लड़का बना करोड़पति, रिलायंस से लेकर अमूल है इनका क्लाइंट

त्रिशनित अरोड़ा ने महज 23 साल की उम्र में साइबर सिक्युरिटी एक्सपर्ट बन चुके हैं.त्रिशनित अब रिलायंस, सीबीआई, पंजाब पुलिस, एवन साइकिल जैसी कंपनियों को साइबर से जुड़ी सर्विसेज दे रहे हैं.



8वीं फेल लड़का बना करोड़पति, रिलायंस से लेकर अमूल है इनका क्लाइंट
त्रिशनित अरोड़ा साइबर सिक्युरिटी एक्सपर्ट हैं जिन्होंने स्कूल छोड़कर खोली थी अपनी कंपनी.

खास बातें

  1. 8वीं फेल होने के बाद त्रिशनित अरोरा बने साइबर सिक्युरिटी एक्सपर्ट.
  2. 19 की उम्र में कम्प्यूटर फिक्सिंग और सॉफ्टवेयर क्लीनिंग करना सीख गए थे.
  3. दुनियाभर में 50 फॉर्च्यून और 500 कंपनियां क्लाइंट हैं.
नई दिल्ली: कहते हैं पढ़ोगे-लिखोगे बनोगे नवाब, खेलोगे-कूदोगे बनोगे खराब. ये कहावत हर माता-पिता अपने बच्चे को कहता है. क्योंकि पढ़ाई से ही व्यक्ति आगे बढ़ता है और मुकाम हासिल करता है. लेकिन मुंबई के एक लड़के ने इस कहावत को ही उलटा कर दिया. मुंबई के रहने वाले त्रिशनित अरोड़ा को पढ़ाई में बिलकुल मन नहीं लगता था. जिससे उनका पूरा परिवार परेशान रहता था. लेकिन उनकी रुची ही उनकी सफलता बनी और आज वो महज 23 साल की उम्र में साइबर सिक्युरिटी एक्सपर्ट बन चुके हैं. ह्यूमन ऑफ बॉम्बे के फेसबुक पेज पर उनकी इंस्पिरेशनल स्टोरी शेयर हुई थी. जिसमें बताया गया है कि कैसे वो स्कूल की पढ़ाई छोड़कर भी अपना मुकाम हासिल किया.

पढ़ें- सक्‍सेस स्‍टोरी: मिलिए बल्‍ली सिंह से, जिन्‍हें पार्टी करने के लिए मिलते हैं अरबों रुपये
 
trishneet arora

बचपन में खेला करते थे वीडियो गेम
त्रिशनित अरोड़ा ने बताया है कि बचपन से ही उन्हें कम्प्यूटर में रुची थी. वो हर समय वीडियो गेम खेला करते थे. देर तक कम्प्यूटर में बैठने पर उनके पिता को काफी टेंशन होती थी. वो रोज कम्प्यूटर का पासवर्ड चैंज किया करते थे. लेकिन त्रिशनित रोज पासवर्ड को क्रेक कर दिया करता था. लेकिन इस चीज को देखकर उनके पिता भी प्रभावित हो गए और नया कम्प्यूटर लाकर दे दिया. एक वक्त ऐसा आया जिससे उनकी जिंदगी बदल गई.

पढ़ें- सफलता के लिए क्या-क्या किया, पढ़िए स्टीव जॉब्स की 3 Success Story​
 
trishneet arora

छोड़ा स्कूल और करने लगे प्रोजेक्ट्स पर काम
एक दिन त्रिशनित की स्कूल प्रिंसिपल ने उनके माता-पिता को स्कूल बुलाकर कहा कि उनका बच्चा 8वीं में फेल हो गया है. जिसके बाद उनके माता-पिता ने पूछा आखिर वो करना क्या चाहते हैं. जिसके बाद उन्होंने फैसला लिया कि वो कम्प्यूटर में ही अपना करियर बनाएंगे. जिसके बाद पिता के कहने पर उन्होंने स्कूल छोड़ दिया और कम्प्यूटर की बारीकियां सीखने लगे. 19 साल की उम्र में वो कम्प्यूटर फिक्सिंग और सॉफ्टवेयर क्लीनिंग करना सीख गए थे. जिसके बाद वो छोटे प्रोजेक्ट्स पर काम करने लगे. उनको पहला चेक 60 हजार रुपये का मिला था. जिसके बाद उन्होंने पैसे बचाकर खुद की कंपनी में खर्च करने का सोचा. आज जिसका नाम टीएसी सेक्यूरिटी सॉल्यूशन है. जो एक साइबर सिक्युरिटी कंपनी है. 8वीं फेल होने के बाद उन्होंने स्कूल से दूरी बना ली लेकिन उन्होंने 12वीं डिस्टेंस एज्यूकेशन से की और बीसीए कंप्लीट किया. लेकिन उससे पहले ही वो मुकाम हासिल कर चुके थे.

0टिप्पणियां
पढ़ें- 468 रुपए से शुरू किया कारोबार, अब बना रहे 1000 करोड़ में फिल्म 'द महाभारत'​
 
trishneet arora

रिलायंस भी है इनका क्लाइंट
जब त्रिशनित अरोड़ा 21 साल के थे तो उन्होंने अपनी कंपनी स्टार्ट की. त्रिशनित अब रिलायंस, सीबीआई, पंजाब पुलिस, एवन साइकिल जैसी कंपनियों को साइबर से जुड़ी सर्विसेज दे रहे हैं. वो हैकिंग पर किताबें भी लिख चुके हैं. ‘हैकिंग टॉक विद त्रिशनित अरोड़ा’ ‘दि हैकिंग एरा’ और ‘हैकिंग विद स्मार्ट फोन्स’ जैसी किताबें उन्हींने लिखी हैं.


भारत में 4 और दुबई में एक ऑफिस
उनकी मानें तो भारत में उनकी कंपनी के चार ऑफिस हैं और दुबई में भी एक ऑफिस है. करीब 40% क्लाइंट्स इन्हीं ऑफिसेस से डील करते हैं. दुनियाभर में 50 फॉर्च्यून और 500 कंपनियां क्लाइंट हैं. त्रिशनित का सपना है कि वो बिलियन डॉलर सेक्यूरिटी कंपनी खड़ी करें. फोर्ब्स की मानें तो भारत के अलावा, टीएसी दुबई से भी काम करता है, शुरुआती दावों के अनुसाल डोमेस्टिक मार्केट और मिडिल ईस्ट से 1 करोड़ रुपये से अधिक का राजस्व अर्जित किया है.
“As a child, I would enjoy opening up toys and gadgets to see how they work internally as opposed to playing with them. When we got a computer at home — I became obsessed. My passion grew from playing computer games like Vice City to understanding the hardware of the system. My father became worried when he saw me being on the computer for hours on end— he tried putting a password but by the end of the day I had figured out a way to bypass it. Eventually he moved from being annoyed to impressed and ended up buying me a new system! Whenever our system needed fixing, I would watch the expert closely and within a few short weeks I had networked two computers myself. If there was any machine that needed fixing, my neighbours would come to me— and I was so young!
Given that I was so consumed by this world of computers…I failed the 8th standard. I just didn’t understand History and Geography. Instead of yelling at me, my parents took me to the park after being called to the Principal’s office and asked me why — I just told them that my life was understanding computers…the software and hardware and nothing else mattered to me.
Eventually they allowed me to drop out of school but that doesn’t mean I stopped learning. In fact, my learning grew three fold! I started with small projects — fixing computers and cleaning up software and at the age of 19, I received my first big cheque of 60,000 Rupees. I used everything I had saved to invest in my own company - TAC Security Solutions.
The best way to describe my professional title would be to call me an ethical hacker. I would hack people’s systems, so that they could see the flaw in them and take over their cyber security. I’m currently the IT advisor to the Punjab State and have held training sessions for the CBI, Punjab State and Crime Branch. Our clients vary from Reliance to Government officials and we’ve recently expanded to have offices in 4 cities in India and 1 in Dubai. At 23, my dream is to build a billion dollar Cyber Security company and I think I’m here today because when I failed, my parent’s didn’t scream or force me to take more tuitions — they understood me and let me be. I’m not saying education isn’t important — all I’m saying is how you choose to learn can vary and that failing at school, doesn’t mean you’re a failure.”

कचरा बीनने वाले के बेटे ने AIIMS में लिया एडमिशन, पीएम मोदी ने कुछ इस तरह की तारीफ

बेहत गरीब परीवार से आने वाले आशाराम चौधरी ने अपने पहले ही प्रयास में एम्स प्रवेश परीक्षा में सफलता हासिल की थी.



कचरा बीनने वाले के बेटे ने AIIMS में लिया एडमिशन, पीएम मोदी ने कुछ इस तरह की तारीफ
आशाराम चौधरी अपने परिवार के साथ.

खास बातें

  1. पीएम मोदी ने आशाराम चौधरी की तारीफ की.
  2. आशाराम ने 23 जुलाई को एम्स में एडमिशन लिया था.
  3. आशाराम बेहत गरीब परीवार से आते हैं.
नई दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने रविवार को 'मन की बात' में मध्य प्रदेश के आशाराम चौधरी की तारीफ की. आशाराम चौधरी ने
अपने पहले ही प्रयास में AIIMS की परीक्षा पास की थी और अब वे एमबीबीएस के प्रथम वर्ष के स्टूडेंट बन गए हैं. पीएम मोदी ने आशाराम की तारीफ करते हुए कहा कि मुझे पता चला कि किस तरह मप्र के अत्यंत गरीब परिवार से आने वाले आशाराम ने कड़ी महनत के बाद सफलता हासिल की. विपरीत परिस्थितियों में सफलता पाने वाले आशाराम युवाओं के लिए प्रेरणा हैं. आशाराम ने जीवन की मुश्किल चुनौतियों को पार करते हुए सफलता प्राप्त की है. मैं उनकी सफलता पर उन्हें बधाई देता हूं.

आपको बता दें कि एम्स की प्रवेश परीक्षा अपने पहले ही प्रयास में पास करने वाले आशाराम ने 23 जुलाई को एडमिशन ले लिया था. एम्स (जोधपुर) निदेशक संजीव मिश्रा ने अपनी पूरी टीम के साथ आशाराम को बधाई दी और संस्थान से सभी तरह के सहयोग का आश्वासन दिया.

0टिप्पणियां
कचरा बीनने वाले के बेटे ने पहले प्रयास में निकाला AIIMS एग्जाम, अब सरकार अठाएगी सारा खर्चा

सरकारी स्कूल से पढ़ें हैं आशाराम 
आशाराम की प्रारंभिक पढ़ाई गांव के सरकारी स्कूल में हुई है. आशाराम छठी में जवाहर नवोदय विद्यालय चंद्रकेशर में पहुंच गए. यहां दसवीं तक पढ़ाई करने के बाद नि:शुल्क आवासीय स्कूल दक्षिणा फाउंडेशन पुणे की प्रवेश परीक्षा दी. आशाराम चुने गए और 11वीं-12वीं की परीक्षा उन्होंने यहीं से अच्छे अंकों के साथ पास की. जिसके बाद आशाराम मेडिकल प्रवेश परीक्षा की तैयारी में लगे रहे और फिर उन्होंने इसी साल मई में एम्स की प्रवेश परीक्षा पास की.


સુરભિ : પીરિયડ્સમાં મુસાફરી કરી રહેલ છોકરીની પ્રેમકથા !

સુરભિ : પીરિયડ્સમાં મુસાફરી કરી રહેલ છોકરીની પ્રેમકથા !
અમદાવાદની અસહ્ય ગરમીમાં સુરત જવા માટે હું બસમાં બેઠો ! બસમાં એટલી ભીડ હતી કે પરસેવો લુછવા માટે રૂમાલ પણ ન કાઢી શકાય ! મારી બેગને મેં થોડી સરકાવી અને સીટ નીચે મૂકી. જેમ જેમ અંતર કપાતું હતું તેમ તેમ બસમાં ભીડ વધતી જતી હતી. સાંજના પાંચ વાગ્યે વડોદરા આવ્યું અને હું નીચે ઉતર્યો અને ફ્રેશ થઈને પાછો બસમાં બેઠો. જોયું તો બસમાં એક સીટ ખાલી હતી ! હું ઝડપથી ત્યાં ગયો અને એ સીટ પર બેસી ગયો. બસ ઉપડી અને ત્યારે કંડક્ટરે ઘંટડી વગાડી અને બસમાં એક છોકરી ચઢી ! એ છોકરી પાસે એક મોટી ટ્રોલી બેગ હતી અને હાથમાં એક પર્સ હતું. હું કંડક્ટરની પાછળની જ સીટ પર બેઠો હતો અને એ મારી સીટની બાજુમાં જ ઉભી હતી, બસમાં એટલી તે ભીડ હતી કે એ છોકરીએ પોતાના એક હાથે બેગ પકડેલી હતી અને એક હાથથી ચહેરાનો પરસેવો લૂછતી હતી ! મેં એની તરફ જોયું અને એણે અચાનક મારી તરફ જોયું અને મેં મોઢું ફેરવી લીધું ! શાળા અને કૉલેજમાં ઘણીવાર કહેવામાં આવતું કે બસમાં કોઈ વ્યક્તિને પોતાની સીટ આપવી જોઈએ ! મારા મનમાં ઘણી મુંઝવણ હતી. એકવાર તો થયું કે મારી સીટ એ છોકરીને આપી દઉં, પણ એજ સમયે વિચાર આવ્યો કે બધા લોકોને એવું લાગશે કે હું છોકરી પર લાઈન મારું છું તો ? કેમ કે બસમાં ઘણી છોકરીઓ હતી અને એ પણ આ છોકરીની માફક ઉભી જ હતી પણ આ છોકરીના ચહેરા પર બેચેની ચોખ્ખી દેખાતી હતી. મેં નિર્ણય લઈ લીધો હતો કે આ છોકરીને સીટ આપી જ દઉં અને બીજો વિચાર એ આવ્યો કે હું આ છોકરીને સીટ આપું એના કરતાં સામે જે અંકલ ઉભા છે એમને કેમ ન આપું ? કારણ કે આ છોકરી યુવા હતી ! વિચારોની આ લડાઈમાં હું જ ફસાતો ગયો. એ છોકરી બીમાર હોય એમ લાગતી હતી અને મેં એ છોકરીની સામે જોઇને કહ્યું, સ્ક્યુઝમી, તમારે બેસવું હોય તો ? એણે કહ્યુ, ના ના હું આમ જ ઠીક છું ? મને ખબર હતી કે એ ઠીક નથી ! હું ઉભો થઈ ગયો અને કહ્યું, બેસો ! એ કંઈ ન બોલી અને સીટ પર બેસી ગઈ. એના ચહેરા પણ હળવું સ્મિત હતું ! એણે મારી સામે જોઈને કહ્યું, તમારી બેગ મને આપો ! એણે પોતાના ખોળામાં મારી બેગ રાખી. એ છોકરીએ પોતાનું માથું આગળની સીટ ટેકવી દીધું, એ ઘણીવાર પોતાની કમર પર હાથ રાખતી હતી. મેં પૂછ્યું, આર યુ ઓકે ? એણે કહ્યું,યસ ડોન્ટ વરી ! વચ્ચે હોટેલ આવી અને કન્ડક્ટરે કહ્યું, પંદર મિનિટ માટે બસ ઉભી રહેશે ! એ છોકરીએ મને મારું હેન્ડબેગ આપ્યું અને હું નીચે ઉતર્યો ! એ છોકરી ધીમે ધીમે બસની સીડી ઉતરતી હતી અને છેલ્લા પગથિયે એનો પગ લાપસ્યો અને મેં એનો હાથ પકડી લીધો ! અમે બન્ને મૌન હતાં અને ત્યારે એ બોલી, થેન્ક્સ ! મેં કહ્યું, સંભાળીને ! એ બોલી, વોશરૂમ ક્યાં છે ? મેં કહ્યું સીધા જાઓ અને લેફ્ટ સાઈડમાં લેડીઝ ટોયલેટ છે ! એ થેન્ક્સ કહીને ઝડપથી વોશરૂમ માટે ગઈ ! મને ખ્યાલ આવી ગયો હતો કે એ છોકરી પીરિયડ્સમાં છે ! સાંજના સાડા છ વાગ્યા, મેં હોટેલ પર ચા પીધી અને બસમાં ગયો અને જોયું તો એ છોકરી બસમાં જ બેઠી હતી ! હું એની બાજુમાં ઉભો રહ્યો અને એણે હાથ લંબાવીને કહ્યું, “બેગ !” મેં મારી હેન્ડબેગ એને આપી. એના ચહેરા પર શાંતિ નજર આવતી હતી ! ભરૂચ આવ્યું અને બાજુની સીટ ખાલી થઈ અને એ છોકરી વિન્ડો સીટ તરફ સરકી અને હું એની બાજુની સીટ પર બેઠો !
નર્મદાના શાંત નીર જાણે આંખોમાં ટાઢક આપતાં હોય એમ લાગતું હતું ! મેં લેપટોપ કાઢીને લખવાનું શરું કર્યું. એ છોકરી મારા લેપટોપમાં જોવા લાગી અને બોલી, તમે રાઇટર છો ? મેં હસતાં હસતાં કહ્યું, ના બસ થોડુંક લખું છું ! એણે કહ્યું, મેં તમારા બ્લોગ્સ વાંચેલા છે ! મેં કહ્યું, થેન્ક્સ ! હું વિચારતો હતો કે એણે મારો કયો આર્ટિકલ વાંચ્યો હશે ? મેં પણ પૂછી લીધું, તમે મારો કયો આર્ટિકલ વાંચ્યો છે ? એણે કહ્યું, જાતિવાદ પરનો ! મેં કહ્યું, ઓકે ! એણે હાથ લંબાવ્યો અને કહ્યું, હાય, આઇ’મ સુરભિ ! મેં કહ્યું, હાય આઇ’મ પ્રકાર ! એણે કહ્યું, નાઇસ નેમ ! મેં પણ કહી જ દીધું, યુ ટુ ! હું અને સુરભિ હવે અજાણ્યા તો નહોતા જ રહ્યાં ! અમે વાતો કરતાં હતાં અને અચાનક બસ હાલક ડોલક થવા લાગી અને ડ્રાઇવરે બસને ઉભી રાખી ! ડ્રાઇવર ઉતર્યો અનેક કહ્યું, પંચર છે, તો બધા ઉતરો વીસ મિનિટ માટે ! હું અને સુરભિ પણ નીચે ઉતર્યા. બાજુમાં એક રેસ્ટોરન્ટ હતી અને બધા લોકો ત્યાં ગયા. મેં સુરભિને પૂછ્યું, તમારે કંઈ લેવું છે ? એણે ઇનકાર કર્યો. હું રેસ્ટોરન્ટમાં ગયો અને એક પાણીની બોટલ લીધી અને મને ખ્યાલ હતો કે સુરભિએ કંઈ જ નથી ખાધું એટલે હું એની માટે જ્યુસ લઈ ગયો. મેં કહ્યું, આ તમારા માટે ! એણે મારી આંખમાં જોયું અને કહ્યુ, તમે શા માટે તકલીફ લો છો ? મેં કહ્યું એમાં તકલીફ ન હોય ! એ જયુસ પીવા લાગી અને ત્યાં તો કંડક્ટરે અવાજ લગાવ્યો, એ બધા બસમાં બેસી જાઓ ! અમે બસમાં બેઠા, અંધારું થઈ ચૂક્યું હતું.
રાત્રે દસ વાગ્યે સુરત આવ્યું અને હું અને સુરભિ બસ સ્ટેશન પર ઉતર્યા ! એ થોડી ચિંતામાં હતી અને કોઈકને ફૉન લગાવતી હતી ! મેં કહ્યું શું થયું ? સુરભિએ કહ્યું, મારા મામા મને લેવા આવવાના હતાં અને એ કહે છે કે હું કલાક પછી આવીશ ! મેં પૂછ્યું, કેમ ? એણે કહ્યું, મારા મામા સુરતની બહાર રહે છે ! મેં સુરભિને કહ્યું, બસસ્ટેશનની પાછળ જ મારું ઘર છે ! તમે ચાહો તો ત્યાં આવી શકો છો ? એણે કહ્યું, આઈ’મ સોરી હું તમને વધારે તકલીફ નથી આપવા માંગતી ! મેં કહ્યું, એમાં તકલીફ ન હોય, તમારા મામાને કહી દો કે મારા ઘરે જ લેવા આવે અને આટલી રાત્રે તમે બસસ્ટેશનમાં બેસો એ પણ યોગ્ય ન કહેવાય ! એણે કહ્યું, ઓકે ! બસસ્ટેશનની પાછળ મારું ઘર હતું એટલે હું અને સુરભિ ચાલતાં જ ત્યાં જતાં હતાં, અને રસ્તામાં મેં મારી મમ્મીને ફૉન કરીને પણ કહી દીધું કે સુરભિ આવે છે અને એની માટે પણ જમવાનું બનાવી રાખે ! હું અને સુરભિ ઘરે પહોંચ્યા અને મમ્મીએ સુરભિનું સ્વાગત કર્યું. મારી બહેન નેહા પણ ઘરે જ હતી. મેં નેહાને કહ્યું, સુરભિને તારા રૂમમાં લઈ જા એટલે ફ્રેશ થઈને જમવા બેસીએ. ત્યારે સુરભિએ કહ્યું, જમવા ? મેં કહ્યું, હા ! એણે કહ્યું, મને ભૂખ નથી ! મેં હસતાં હસતાં કહ્યું, મને ખબર છે કે તમને કેટલી ભૂખ છે ! એ કંઈ જ ન બોલી અને સ્મિત આપીને નેહા સાથે એના રૂમમાં ગઈ અને હું પણ મારા રૂમમાં ફ્રેશ થવા ગયો !
હું ફ્રેશ થઇને બહાર આવ્યો અને ત્યારે જ મારી બહેન નેહા મારી બાજુમાં આવી અને કહ્યું, ભાઈ આ સુંદર છોકરી કોણ છે ? તારા બહુ જ વખાણ કરતી હતી ! મેં મસ્તીમાં કહ્યું, તારી ભાભી ! ત્યારે નેહા બોલી, મમ્મી ! મેં કહ્યું, ચૂપ રે વાંદરી…તારે જેટલા નવા કપડાં લેવા હોય એટલા હું લઈ આપીશ, પણ ચૂપ રેજે ! નેહાએ કહ્યું, આ થઈને મસ્ત વાત ! અમે ચારેય જણ જમવા માટે બેઠા અને મેં કહ્યું, મમ્મી પપ્પા ક્યાં છે ? મમ્મીએ કહ્યું, બેટા પપ્પા એક લગ્નમાં ગયા છે તો તમને આવતાં વાર લાગશે ! મમ્મીએ સુરભિને કહ્યું, બેટા તારા મામા ક્યાં રહે છે ? આમ સુરભિ અને મમ્મીની વાતો ચાલુ થઈ ગઈ ! બધા જમીને ધાબા પર બેઠા અને સુરભિએ મને કહ્યું, પ્રકાર આપણે આજે બપોરે જ મળ્યાં અને કેટલા સારા મિત્રો બની ગયા નહીં ! મેં કહ્યું, હા ! એણે કહ્યું, પ્રકાર તારો મોબાઈલ આપજે તો ? ને સુરભિને મોબાઈલ આપ્યો અને એ કંઈક મોબાઈલમાં લખતી હતી ! એણે મને મોબાઈલ આપતાં કહ્યું, લે આમાં મારો નંબર સેવ કરી દીધો છે ! હું મનમાં બહુ જ હરખાતો હતો અને નેહા મને સાઈડમાં કોણી મારતી હતી !
મમ્મી અને સુરભિ બન્ને વાતો કરતાં હતાં અને સુરભિને કોઈકનો ફૉન આવ્યો ! સુરભિએ કહ્યું, મારા મામા આવી ગયા છે અને નીચે ઊભા છે. મેં કહ્યું ચાલ હું તારી બેગ લઈને નીચે સુધી આવું. હું નેહાના રૂમમાં સુરભિની બેગ લેવા ગયો, સુરભિ પાછળ જ હતી. હું અચાનક ઉભો થયો અને સુરભિને મારો ખભો વાગ્યો અને સુરભિનો પગ લપસ્યો અને એ મારા પર પડી ! સુરભિને મેં ઉભી કરી અને અમે બંને એક સાથે બોલ્યા, સોરી ! સુરભિના ચહેરા પર સ્મિત હતું અને એ બોલી, હું પંદર દિવસ માટે સુરત છું. મેં કહ્યું, તો હું પણ પંદર દિવસ માટે ! એ બોલી, શું ? અને ત્યારે જ નેહા ઉધરસ ખાવા લાગી ! હું સુરભિને મુકવા નીચે સુધી ગયો અને એના મામાએ પણ મારો આભાર માન્યો ! હું સુરભિને મૂકીને આવ્યો અને ઉપર મારા રૂમમાં સુવા ગયો અને ફોન લઈને જોયું તો સુરભિનો મેસેજ હતો, આજે બહુ જ મજા આવી ! આમ, મુસાફરીનો થાક લાગ્યો હોવા છતાં હું અને સુરભિ આખી રાત વોટ્સએપ પર વાતો કરતાં રહ્યાં અને સુરભિએ મારું જીવન સુરભીનું કરી દીધું !


Thursday, May 21, 2015

આ 1 વસ્તુ રસ્તે રઝળતા વ્યક્તિને પણ બનાવી શકે છે ધનપતિ, કરો ઉપાય!

આ 1 વસ્તુ રસ્તે રઝળતા વ્યક્તિને પણ બનાવી શકે છે ધનપતિ, કરો ઉપાય!

ધર્મ ડેસ્કઅમદાવાદઃ જ્યારે કોઈ ઝઘડો થાય છે તો, તમે સામેના માણસને કહી દો છો કે- બે કોડીના માણસ તારી શું ઓકાત છે. કદાચ તમને ખબર નહીં હોય કે બે કોડી જ માણસને કરોડપતિ બનીવી શકે છે. કોડીઓમાં એટલો દમ હોય છે કે માણસના જીવનની કાયાપલટ થઈ જાય છે. વાસ્તવમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કોડીઓ રાખવી ખૂબ જ શુભ હોય છે. પરંતુ હા જો તમને આ કોડીઓથી વધુ લાભ મેળવવો હોય તો તમે અહીં આપેલ કેટલીક ટિપ્સને અપનાવીને તમારા જીવનમાં રંગ ભરી શકો છો.
 
કોડીઓનું મહત્વ માત્ર ભારતમા જ નહીં ચીનમાં પણ છે. ચીની જ્યોતિષ પ્રમાણે કોડીઓ દ્વારા વાસ્તુદોષ દૂર કરી શકાય છે. ઈતિહાસમાં જોઈએ તો મહાભારત દરમિયાન કૌરવો અને પાંડવો ચોસડ પણ આ કોડીઓથી જ રમતા હતા. ઉત્તર ભારતમાં દીવાળીના દિવસે કોડીઓની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરમાં લક્ષ્મી આવે છે. તે સિવાય વારાણસીમાં એક મંદિર છે, જ્યાં કોડીઓથી જ પૂજા થાય છે. અહીં આપવામાં આવેલ કેટલીક પૂજા વિધીઓનું ફળ મેળવવા તમે વિચાર કરશો કે આખરે માણસ કોડીનો કેવી રીતે હોઈ શકે છે. આ કોડીઓ સામાન્ય હોય છે પરંતુ તેને અભિમંત્રિત કરીને ખાસ રીતે સિદ્ધ કરીને ચમત્કારી બનાવી શકાય છે.
 

નાણાકીય સ્થિતિ સુધારોઃ-
 
કોઈ શુભ કાળમાં 11 ધનદાયક કોડીઓને પીળા વસ્ત્રમાં બાંધીને ધનના સ્થાને રાખવાથી આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવે છે.
 
વેપારને વધારવા માટે કોડીઓનો ઉપાયઃ-
 
જો તમારા વેપાર ઉપર કોઈને તાંત્રિક ક્રિયા કરી રાખી હોય, તો હોળીની રાતે જે સ્થાન ઉપર હોળી દહન થાય તે જગ્યાએ એક ખાડો કરીને તેમાં 11 અભિમંત્રિત ધનદાયક કોડીઓ દબાવી દો. બીજા દિવસે કોડીઓ કાઢીને વ્યવસાયના સ્થળે માટીની સાથે વાદળી વસ્ત્રમાં બાંધીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આ ક્રિયા કરવાથી વ્યવસાયનું બંધન હટી જશે અને તમારી પ્રગતી થવા લાગશે.

શુભ દિવસોમાં લક્ષ્મી પૂજામાં-
 
માતા લક્ષ્મીની કૃપા બની રહે તે માટે ધનતેરસ કે કોઈપણ શુભ દિવસે ચાંદીની ડબ્બીમાં 5 ધનકારક કોડીઓ, કચનારના પત્તા અને મધને રાખવાથી માતા લક્ષ્મી અને કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે.
 
જો બીમારી ચાલી રહી હોય તોઃ-
 
જો કોઈ વ્યક્તિ ઘણા સમયથી રોગ ગ્રસ્ત હોય અને સ્વસ્થ ન રહેતું હોય, તો તે પ્રથમ સોમવારે સફેદ વસ્ત્રમાં 3 અભિમંત્રિત ગોમતી ચક્ર, 11 નાગકેસરની જોડી અને 7 ધનદાયક કોડીઓ બાધીને કપડાં ઉપર હરશ્રૃંગાર કરીને અત્તર લગાવીને વ્યક્તિની ઉપરથી 9 વાર ઊતારીને શિવ મંદિરમાં અર્પિત કરી દો. લાભ ચોક્કસ મળશે.

આ 1 વસ્તુ રસ્તે રઝળતા વ્યક્તિને પણ બનાવી શકે છે ધનપતિ, કરો ઉપાય!

સારી નોકરી માટેઃ-
 
જો તમે કોઈ ઈન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હો, તો 5 અભિમંત્રિત કોડીઓ ઉપર હળદર લગાવીને તેને પોતાની ઉપર 7 વાર તારીને કોઈ હરિજનને 21 રૂપિયા સાથે આપી દો. તેનાથી તમને સફળતા ચોક્કસ મળશે.
 
ખરાબ નજરથી બચવા માટેઃ-
 
અભિમંત્રિત કોડીઓમાં છેદ કરીને બાળકના ગળામાં કાળા દોરાની સાથે ધારણ કરવાથી બાળક ઉપર નજર  લાગતી નથી, ઉપરી બાધાઓથી બચીને બાળક સ્વસ્થ રહે છે.
 
આર્થિક સ્થિતિ માટેઃ-
 
અભિમંત્રિત ધનદાયક કોડીઓ અને સાત અભિમંત્રિત ગોમતીચક્ર ઉપર હળદરથી તિલક કરી પૂજાના સ્થળે પીળા વસ્ત્રમાં રાખવાથી પરિવારની આર્થિક સ્થિતિ સુદ્રઢ બની રહે છે.

-પાંચ કોડી ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરની ચોખટ ઉપર બાંધવાથી ધન સંબંધી કામોમાં લાભ મળવા લાગે છે.
 
-લક્ષ્મી, ભગવાન નારાયણની પત્ની છે અને નારાયણને અત્યંત પ્રિય પણ છે. તેમન ઉત્પતિ સમુદ્ર મંથન દ્વારા થઈ હતી. શંખ, મોતી, સીપ, કોડી પણ સમુદ્રથી પ્રાપ્ત થવાને લીધે જ નારાયણને પ્રિય છે. આથી લક્ષ્મી પૂજામાં સમુદ્રથી પ્રાપ્ત વસ્તુઓનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે પૂજા પછી વસ્તુઓને પોતાના ધનની જગ્યાએ સ્થાપિત કરવાથી ધનમાં વધારો થાય છે.

http://www.virgin.com/entrepreneur/richard-branson-how-to-avoid-burnout-as-an-entrepreneur

http://www.virgin.com/entrepreneur/richard-branson-how-to-avoid-burnout-as-an-entrepreneur

Launching a business is exciting but stressful, there’s no two ways about that. If you’re not careful you’ll end up burning out. Fortunately, Richard Branson has some advice…

“I can’t count the number of stressful situations I’ve found myself in since I launched my first business over 50 year ago,” the Virgin Founder says in a recent Trinidad Guardian blog. “Stress and business go hand-in-hand, and that’s not a bad thing – high-pressure situations can certainly be motivating – but too much pressure can be emotionally and physically damaging. I’ve found that the best way to manage stress is to find a good work-life balance.”
Wellbeing in the workplace has become a hot topic – our latest Virgin Disruptors debate dealt with the issue too – but it’s important that entrepreneurs don’t neglect their own wellbeing. Here’s Richard Branson’s tips on establishing a healthy work-life balance…
1. Find a routine that works for you
“For some people achieving work-life balance depends on adhering to a strict routine: eat, sleep, exercise, repeat,” he says. “However I don’t have much of a set routine. I believe that flexibility is the answer for entrepreneurs. "
Image from Virgin.com
“You can never be certain what tomorrow will throw at you, so the ability to adapt and prioritise is incredible important. When a challenge presents itself, disrupting your plans, you need to be able to assess its importance and reorganise you to do list accordingly.”
Branson notes the importance of multitasking for entrepreneurs, but also says that constantly shifting attention isn’t always productive. “To set priorities and give myself the space to focus, I write down lists of tasks that I need to complete and when I need to complete them, then organise them based on their possible impact on the company.”
Image by Jack Brockway
2. Ditch the guilt
As much as working on your business is important, you need time away from work too. Branson says to “ditch any guilt you might feel about stopping work”, schedule some you time in your planner and “make this relaxation time a priority”.
“I’ve found that it’s not a good idea to dive straight into work when you wake up,” he says, “so I dedicate my mornings to exercise and family time. It helps me clear my mind and energises me for the day ahead.”
Image from Virgin.com
3. Have fun
Branson says that his one piece of personal advice for budding entrepreneurs is to have fun. “This is often underrated, but you are far more likely to succeed if you are enjoying yourself,” he explains. 
“If an opportunity doesn’t excite me, and if it’s not something through which I can make a difference in the world while having a lot of seriously creative fun, then I’d rather pass on it and move along to something else that does interest me.”


પુરુષોએ ક્યારેય પણ કોઈને ન કહેવી આ વાતો, આ 3 કામ પણ ન કરવા

પુરુષોએ ક્યારેય પણ કોઈને ન કહેવી આ વાતો, આ 3 કામ પણ ન કરવા

ધર્મ ડેસ્કઅમદાવાદઃ ભાગ્ય અને અભાગ્યની વાત મોટાભાગે થતી જ હોય છે. ભાગ્ય એટલે કે સુખ-સમૃદ્ધિ અને શ્રેષ્ઠ જીવન. અભાગ્ય એટલે કે દુઃખ અને પરેશાનિઓ ભર્યું જીવન. કોઇ વ્યક્તિને તેના ભાગ્યનો સાથ મળી રહ્યો છે કે નહી, વ્યક્તિની વર્તમાન પરિસ્થિતિઓને જોઇને જ સમજી શકાય છે. આચાર્ય ચાણક્ય એવી ત્રણ પરિસ્થિતિઓ જણાવે છે કે, જે કોઇપણ પુરૂષને દુર્ભાગ્યની તરફ ઇશારો કરે છે. અહીં જાણો આ ત્રણ પરિસ્થિતિઓ કઇ-કઇ છે.
 
આચાર્ય ચાણક્ય દ્વારા બતાવેલી નીતિઓમાં સફળ અને સુખી જીવનના કેટલાક સૂત્રો બતાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ ચાણક્યની નીતિઓનું પાલન કરે છે તો નિશ્ચિત જ તે અનેક પ્રકારની પરેશાનીઓથી બચી શકે છે. મોટાભાગે જાણ્યે-અજાણ્યે કેટલાક લોકો એવી વાતો અન્યોને બતાવી દે છે જે ભવિષ્યમાં કોઈ મોટા સંકટનું કારણ બની જાય છે. ચાણક્યએ મુખ્ય રૂપથી ચાર એવી વાતો બતાવી છે જેને હમેશા ગુપ્ત રાખવી જોઈએ. જે લોકો આ વાતો અન્ય લોકો પર જાહેર કરે છે તેમને પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

આચાર્ય કહે છે-
वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्।
भोजनं  पराधीनं त्रयपुंसां विडम्बना:।।
આ શ્લોકનો અર્થ એ થાય છે કે, કોઇ વૃદ્ધ પુરૂષની પત્ની જો મૃત્યુ પામે તો તેની માટે તે દુર્ભાગ્યની વાત છે. જો યુવાનીમાં જ જીવનસાથીનો સાથ છુટી જાય તો પુરૂષ બીજા વિવાહ કરી શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં પતિ અને પત્ની બન્ને માટે જીવન સાથીનો સાથ ખૂબ જ મહત્વરૂપૂર્ણ હોય છે, તે સમય તે વ્યક્તિ માટે નિરાશાજનક અને માનસિક તણાવ વધારનાર હોય છે.
 
દુશ્મના હાથમાં ગયેલું ધનઃ-
 
આચાર્ય કહે છે કે, જો કોઇ પુરૂષનું ધન કોઇ દુશ્મન અથવા ખરાબ સ્વભાવના ભાઇના હાથમાં જતુ રહ્યુ છે તો તે દુર્ભાગ્યની વાત છે. વ્યક્તિનું પોતે કમાયેલું ધન દુશ્મનના હાથમાં જતું રહે તો તે વ્યક્તિને બમણી પરેશાનિઓનો સામનો કરવો પડે છે. આ સંકટ સમયે આપણે બે પરેશાનિઓનો સામનો કરવો પડે છે. જેમાં પહેલું કે ધનહાનિને કારણે તે વ્યક્તિએ આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. બીજુ દુશ્મનના હાથમાં ગયેલ ધનનો ઉપયોગ તે વ્યક્તિની વિરૂધ્ધ કરવામાં આવી શકે છે. એટલે કે, આ પરિસ્થિતિથી બચવા માટે મહેનત કરતા રહેવી જોઇએ અને તમારા ધનની સુરક્ષાનું પૂરૂ ધ્યાન રાખવું જોઇએ.

બીજાના ઘરે રહેવું અથવા નોકર બનીને જીવન વિતાવવુઃ-
 
કોઇપણ પુરૂષ માટે આ દુર્ભાગ્યની વાત છે કે તેને બીજાના ઘરમાં રહેવું પડે છે. બીજાના ઘરમાં રહેવાથી વ્યક્તિને કોઇપણ કાર્ય કરતી પહેલાં ઘરના માલિકની અનુમતિ લેવી પડે છે. નોકર બનીને રહેવું કે બીજાના ઘરે રહેવાથી પુરૂષની સ્વતંત્રતા બધી જ રીતે છિનવાઇ જાય છે. નોકર બનીને રહેવું ખૂબ જ ભયંકર કષ્ટ આપે છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ તન અને મનથી દુઃખી રહે છે. એટલે નોકરના જીવનથી મુક્ત થવા માટેનો પ્રયાસ કરવો જોઇએ અને સ્વતંત્ર થઇને જીવન વ્યતીત કરવું જોઇએ.
 
 
આચાર્ય ચાણક્ય કહે છે-
 
अर्थनाशं मनस्तापं गृहिणीचरितानि च।
नीचवाक्यं चाऽपमानं मतिमान्न प्रकाशयेत्।।
 
આ શ્લોકમાં પહેલી વાત એ બતાવવામાં આવી છે કે આપણે ક્યારેય અર્થ નાશ એટલે કે ધનથી જોડાયેલી હાનિની વાતો કોઈને કહેવી નહીં. જો આપણને ધનહાનિનો સામનો કરવો પડી રહ્યો હોય તો આપણી આર્થિક સ્થિતિ બગડી ગઈ છે જેથી આ સ્થિતિ કોઈની પર પણ જાહેર ન કરવી જોઈએ કારણ કે જ્યારે આ વાત બધાને ખબર પડશે તો ધન સંબંધી વિષયોમાં કોઈ આપણી મદદ કરશે નહીં. સમાજમાં ગરીબને ધનની મદદ સરળતાથી પ્રાપ્ત થતી નથી. જેથી આ વાતને હમેશા ગુપ્ત રાખવી.

આચાર્ય ચાણકય કહે છે કે-
 
अतिहि सरल नहिं होइयेदेखहु जा बनमाहिं।
तरु सीधे छेदत तिनहिंबांके तरु रहि जाहि।।
 
આ દોહામાં ચાણક્ય કહે છે કે જે લોકોનો સ્વભાવ વધારે સીધો-સાદો છે, તેમણે આવ રીતે રહેવુ જોઈએ નહીં. જે લોકો સીધા છે તેમનાથી ચાલાક લોકો અનુચિત લાભ ઉઠાવી શકે છે. ચાલાક લોકોને કારણે સીધા લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને સમાજમાં કેટલીકવાર અપમાન સહન કરવું પડે છે. સીધા અને સરળ લોકોને દુર્બળ સમજવામાં આવે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે વધુ પડતો સીધો સ્વભાવ પણ મૂર્ખતા માનવામાં આવે છે. જેથી વ્યક્તિ થોડો ચતુર અને ચાલાક પણ હોવો જોઈએ. જેથી તે જીવનમાં કેટલાંક કાર્યો પોતાના બળ પર સફળતા પૂર્વક કરી શકે.

इन 5 को कभी अतिथि नहीं बनाना चाहिए, न ही करें नमस्ते

इन 5 को कभी अतिथि नहीं बनाना चाहिए, न ही करें नमस्ते

हिंदू धर्म में अतिथि यानी मेहमान को भगवान की संज्ञा दी गई है इसलिए कहा जाता है मेहमान भगवान के समान होता है, उसकी आवभगत ठीक तरीके से करनी चाहिए। हमारे घर आया हर वो व्यक्ति मेहमान होता है जो रिश्तेदार, परिचित या जान-पहचान वाला हो। चूंकि इनके आने की कोई तिथि (समय) निश्चित नहीं होता, इसलिए इन्हें अतिथि कहा जाता है।
भारतीय संस्कृति के अनुसार अगर कोई अनजान व्यक्ति भी भूले-भटके हमारे घर आ जाए तो उसे भी मेहमान ही समझना चाहिए और यथासंभव उसका सत्कार करना चाहिए। परंतु मनु स्मृति के अनुसार कुछ लोगों को कभी मेहमान नहीं बनाना चाहिए और यदि ऐसे लोग दिख भी जाएं तो उनसे नमस्ते भी नहीं करना चाहिए। ये लोग कौन हैं और इन्हें क्यों मेहमान नहीं बनाना चाहिए, जानिए-
श्लोक
पाषण्डिनो विकर्मस्थान्बैडालव्रतिकांछठान्।
हैतुकान्वकवृत्तींश्च वाड्मात्रेणापि नार्चयेत्।।
अर्थात्- 1. पाखंडी, 2. दुष्ट कर्म करने वाला, 3. दूसरों को मूर्ख बनाकर उनका धन लूटने वाला, 4. दूसरों को दुख पहुंचाने वाला व 5. वेदों में श्रद्धा न रखने वाला। इन 5 लोगों को अतिथि नहीं बनाना चाहिए और इनका शिष्टाचार पूर्वक स्वागत भी नहीं करना चाहिए।

1. पाखंडी

जो लोग अपने मूल स्वभाव को छुपाकर स्वयं को सज्जन दिखाने का प्रयास करते हैं, ऐसे लोग पाखंडी होते हैं। ऐसे लोग धर्म के नाम पर लोगों के साथ छल करते हैं और उनका धन, वैभव आदि छिन लेते हैं। ऐसे लोग अपने निजी हितों के लिए किसी भी हद तक जा सकते हैं और अपने परिवार, मित्र, हितैशी आदि का भी नुकसान कर सकते हैं। इसलिए मनु स्मृति के अनुसार पाखंडी लोगों को कभी मेहमान नहीं बनाना चाहिए।

2. दुष्ट कर्म करने वाला

ऐसे लोग जो लूट-पाट, डकैती, चोरी आदि बुरे काम करते हैं तथा बलपूर्वक लोगों की संपत्ति पर अधिकार करते हैं, को कभी अतिथि नहीं बनाना चाहिए। ऐसे लोग अपना हित साधने के लिए कुछ भी कर सकते हैं। अतिथि बनकर आने पर यह आपकी संपत्ति पर भी हाथ साफ कर सकते हैं।
ऐसे लोग योजनाबद्ध तरीके से आपके घर व जमीन आदि पर कब्जा भी कर सकते हैं। अगर आप इनकी योजना जान जाएं तो ये आपका अहित करने से भी चूकते। इसलिए दुष्ट कर्म करने वाले लोगों को कभी अतिथि नहीं बनाना चाहिए

3. दूसरों को मूर्ख बनाकर उनका धन लूटने वाला

जो लोग दूसरों को अपनी चिकनी-चुपड़ी बातों में उलझाकर उनका धन हड़प लेते हैं, ऐसे लोगों को भी कभी अतिथि नहीं बनाना चाहिए। ऐसे लोग खास तौर पर महिलाओं व बुजुर्गों को अपना शिकार बनाते हैं और रुपया-पैसा दोगुना करने का लालच देकर उनका माल हड़प लेते हैं। यदि इनकी नजर आपकी धन-संपत्ति पर पड़ जाए तो ये आपको भी बहला-फुसलाकर अपना हित साध सकते हैं। ऐसे लोग समय आने पर अपने-पराए का भेद भी भूल जाते हैं और जान-माल का नुकसान भी कर सकते हैं। इसलिए दूसरों को मूर्ख बनाकर उनका धन लूटने वालों को कभी अतिथि नहीं बनाना चाहिए।

4. दूसरों को दुख पहुंचाने वाला

आमतौर पर लोग दूसरों का दुख बांटने की कोशिश करते हैं मगर कुछ लोग ऐसे भी होते हैं, जिन्हें दूसरों को दुखी देखकर आनंद आता है। ऐसे लोग अक्सर अन्य लोगों को किसी न किसी रूप में दुख पहुंचाने की कोशिश करते रहते हैं। ऐसे व्यक्ति को अगर घर पर अतिथि बनाकर बुलाया जाए तो निश्चित रूप से ये आपको या आपके परिवार के किसी सदस्य को दुख पहुंचाने की कोशिश करेंगे।
महिलाओं व बच्चों का स्वभाव पुरुषों की अपेक्षा कुछ नरम होता है। ये लोग इस बात का फायदा उठाकर उन्हें भी दुख पहुंचा सकते हैं। इसलिए ऐसे लोग जो दूसरों को दुख पहुंचाते हों, को कभी अतिथि नहीं बनाना चाहिए।


5. वेदों में श्रद्धा न रखने वाला

जो व्यक्ति वेदों में श्रद्धा नहीं रखता, वह नास्तिक होता है। ऐसे लोगों अधार्मिक कार्यों को करने वाले हो सकते हैं। इन्हें सामाजिक व पारिवारिक मूल्यों का ज्ञान नहीं होता। अनजाने में ही कई बार ऐसी बातें कह जाते हैं जो परिवार के सामने नहीं कहनी चाहिए या जिससे किसी का मन दुख सकता है। ऐसी स्थिति में वाद-विवाद होने की संभावना अधिक रहती है।
ऐसे लोगों के घर में आने से नकारात्मक ऊर्जा (नेगेटिव एनर्जी) अधिक हो जाती है व सकारात्मक ऊर्जा (पॉजिटिव एनर्जी) का स्तर कम हो सकता है। अतः जो व्यक्ति वेदों में श्रद्धा न रखता हो, उसे कभी अतिथि नहीं बनाना चाहिए।


कभी मां ने कहा था- कौन करेगा तुझसे शादी, आज चला रहे करोड़ों की कंपनी

कुनाल बहल

भोपाल | ई-कॉमर्स कंपनी स्नैपडील के सीईओ कुणाल बहल बुधवार को भोपाल में थे। मध्य प्रदेश सरकार ने युवा उद्यमी पंचायत बुलाई थी। उसी के लिए आए थे। वहां मौजूद युवाओं के सामने उन्होंने पुराने दिन याद किए...
‘पहली बार मैंने और मेरे पार्टनर ने 30 लाख रुपए से कंपनी शुरू की। दिल्ली में ऑफिस किराए पर लिया। जोर-शोर से काम शुरू किया। लेकिन बात बनी नहीं। फिर बिजनेस बदलते गए। एक बार नहीं, ऐसा पांच बार किया। तब जाकर स्नैपडील बनी। तीन साल पहले 10 सेलर और एक हजार प्रोडक्ट थे। बड़ा सोचा था, इसलिए आज 500 शहरों की डेढ़ लाख स्मॉल इंडस्ट्री, तीन करोड़ कस्टमर और एक करोड़ 40 लाख प्रोडक्ट स्नैपडील से जुड़ चुके हैं। तीस हजार करोड़ रुपए की सालाना सेल है, जबकि पहले साल सिर्फ 10 लाख रुपए की सेल हुई थी।

तब मां को हमारे काम से बहुत मुश्किल होती थी। वो कहती थीं, सैलरी तो मिलती नहीं, करता क्या है? तुझसे शादी कौन करेगा? लेकिन आज ऐसा नहीं है। यह सफलता सिर्फ हार्डवर्क से मिली। चौबीस घंटे में 16-18 घंटे काम करता हूं। बड़ा सोचता हूं, इसलिए हिम्मत नहीं हारता।सबसे जरूरी है अपने अंदर की आवाज सुनना। कुछ करने की आवाज। फिर उसे जरूर



 करना चाहिए। तभी असर छोड़ा जा सकता है। हमेशा याद रखें कि आज का दिन बीते कल से बेहतर हो तभी तरक्की होगी। कामयाबी के लिए लगातार कड़ी मेहनत के अलावा कोई दूसरा उपाय नहीं है। एक बात यह भी है कि कंपनी में कैसे लोग हैं,

 उसी हिसाब से वह मोटीवेट होती है। - कुणाल बहल, सीईओ, स्नैपडील
स्नैपडील से जुड़ी कुछ ख़ास बातें
स्नैपडील की स्थापना 2010 में रोहित बंसल और कुणाल बहल ने की थी 
जापानी साॅफ्टबैंक ब्लैकरॉक, अमेरिकी ई-बे, अजीम प्रेमजी और रतन टाटा ने भी इसमें निवेश किया हुआ है।
32000 करोड़ रु. की कंपनी बन चुकी है स्नैपडील, भारत में दूसरी सबसे बड़ी ई-कॉमर्स कंपनी।
7000 से ज्यादा लोग अभी इस कंपनी में काम कर रहे हैं।









कम समय में ऐसे करें पैसे डबल, INCOME TAX भी बचेगा

Financial Tip : कम समय में ऐसे करें पैसे डबल, INCOME TAX भी बचेगा

नई दिल्ली। आप कम समय में अपने पैसे डबल करने के साथ-साथ इनकम टैक्‍स में भी बचत कर सकते हैं। शेयरों में निवेश करने वाले म्‍युचुअल फंड के इक्विटी लिंक्‍ड सेविंग स्‍कीम (ईएलएसएस) आपको यह मौका देता है। अगर आपने ईएलएसएस में तीन साल पहले निवेश किया होता तो न केवल आपके पैसे अब तक डबल हो गए होते बल्कि आप आयकर अधिनियम की धारा 80सी के तहत 1.5 लाख रुपए तक के डिडक्‍शन का लाभ भी इनकम टैक्‍स में उठा पाते। टैक्‍स प्‍लानिंग करते समय इस ऑप्‍शन पर गौर जरूर करें क्‍योंकि बेहतर रिटर्न के अलावा इसका लॉक-इन पीरियड भी सबसे कम, मात्र तीन साल है। इस स्‍कीम में आप अपनी सुविधा से मासिक, तिमाही, छमाही, सालाना या एकमुश्‍त निवेश कर सकते हैं।
ईएलएसएस के शानदार रिटर्न का राज
ईएलएसएस के अच्‍छे रिटर्न का राज है कि यह अपने कॉरपस के कम से कम 65 फीसदी का निवेश इक्विटी में करते हैं। हालांकि, ईएलएसएस के इन्‍वेस्‍टमेंट पैटर्न पर नजर डालें तो ज्‍यादातर फंडों ने इक्विटी में 90 फीसदी से अधिक का निवेश किया हुआ है। विभिन्‍न एसेट क्‍लास में इक्विटी लांग टर्म में सबसे बेहतर रिटर्न देने वाला एसेट क्‍लास है। यही वजह है कि फाइनेंशियल प्‍लानर यह सलाह देते हैं कि फंडों की इस श्रेणी को सिर्फ टैक्‍स-सेविंग के नजरिए से ही नहीं देखा जाना चाहिए, लंबी अवधि में यह आपके आर्थिक लक्ष्‍यों को पूरा करने में भी महत्‍वपूर्ण भूमिका निभाता है।

कैसे करें बेहतर ईएलएसएस का चयन

बाजार में लगभग 50 ईएलएसएस योजनाएं हैं। ऐसे में अपने फायदे के लिए किस ईएलएसएस का चयन किया जाए जिस पर बेहतर रिटर्न मिले। आइए, उन मानदंडों के बारे में जानते हैं। जो फंड की निवेश शैली, निवेश का पोर्टफोलियो, फंड के खर्च, बाजार के उतार-चढ़ाव के दौरान प्रदर्शन, जोखिम-लाभ अनुपात और योजना का वैल्यूएशन आदि बातों पर ध्यान रखने से सही ईएलएसएस का चुनाव किया जा सकता है। इसके अलावा गौर करना चाहिए कि वह ईएलएसएस किस फंड हाउस का है और उस फंड हाउस का रेपुटेशन कैसा रहा है। इसके अलावा निवेशक को उस फंड पर दांव लगाना चाहिए जिसने बाजार के उतार-चढ़ाव के दौरान भी बेहतरीन प्रदर्शन किया हो।
अगली स्‍लाइड में जानिए किन ईएलएसएस ने दिया शानदार रिटर्न...
तस्‍वीरों का इस्‍तेमाल सिर्फ प्रस्‍तुतिकरण के लिए किया गया है।
किन फंडों ने दिया बेहतर रिटर्न

Financial Tip : कम समय में ऐसे करें पैसे डबल, INCOME TAX भी बचेगा